ચાંદખેડાની દલિત યુવતીના આપઘાતમાં ચોંકાવનારો વળાંક આવ્યો

dalit news

અમદાવાદના ચાંદખેડાની 21 વર્ષીય દલિત યુવતીએ 14મા માળેથી કૂદીને કરેલા આપઘાત મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.