CJI પર જૂતું ફેંકનાર પર SC-ST એક્ટ હેઠળ કેસ નોંધોઃ રામદાસ આઠવલે

SC-ST Act

CJI બી.આર.ગવઈ પર જૂતું ફેંકનાર મનુવાદી રાકેશ કિશોર પર SC-ST એક્ટ હેઠળ કેસ નોંધવા કેન્દ્રીય રામદાસ આઠવલેએ માંગ કરી છે. જાણો બીજું શું કહ્યું.