‘અનામત નાબૂદીની વાત કરનાર તત્વો સામે રાજદ્રોહનો કેસ કરો!’

File a sedition case against those who say remove reservations

અનામત નાબૂદી અને સમીક્ષાની માંગ કરી રહેલા તત્વો સામે કેન્દ્રીય મંત્રીઓ રામદાસ આઠવલે અને ચિરાગ પાસવામે મોરચો માંડીને કડક કાર્યવાહીની માંગ કરી છે.

CJI પર જૂતું ફેંકનાર પર SC-ST એક્ટ હેઠળ કેસ નોંધોઃ રામદાસ આઠવલે

SC-ST Act

CJI બી.આર.ગવઈ પર જૂતું ફેંકનાર મનુવાદી રાકેશ કિશોર પર SC-ST એક્ટ હેઠળ કેસ નોંધવા કેન્દ્રીય રામદાસ આઠવલેએ માંગ કરી છે. જાણો બીજું શું કહ્યું.

‘Mayawati ના નેતૃત્વમાં દલિતોનું મહાગઠબંધન બનાવો’ – રામદાસ આઠવલે

Mayawati Ramdas Athawale

‘Mayawati ના નેતૃત્વમાં દલિત રાજકીય પક્ષોનું મહાગઠબંધન બનાવવું જોઈએ.’ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેના નિવેદનનો શું અર્થ?