ગોંડલના મોવિયામાં ડો.આંબેડકરની પ્રતિમા મુદ્દે દલિતો-પંચાયત વચ્ચે ડખો
ગોંડલના મોવિયામાં 14મી એપ્રિલે ડો.આંબેડકરની પ્રતિમા મૂકવા મુદ્દે ગ્રામ પંચાયત અને દલિત સમાજ વચ્ચે સ્થિતિ વણસતા ડીવાયએસપી સહિતનો કાફલો ખડકી દેવાયો.
ગોંડલના મોવિયામાં 14મી એપ્રિલે ડો.આંબેડકરની પ્રતિમા મૂકવા મુદ્દે ગ્રામ પંચાયત અને દલિત સમાજ વચ્ચે સ્થિતિ વણસતા ડીવાયએસપી સહિતનો કાફલો ખડકી દેવાયો.