બંધારણની આ 10 કલમો દરેક ભારતીયને ખબર હોવી જોઈએ
Indian Constitution: ભારતનું બંધારણ એક નાગરિક તરીકે આપણને કેટલા અને કેવા હક-અધિકારો આપે છે તે સમજો.
Indian Constitution: ભારતનું બંધારણ એક નાગરિક તરીકે આપણને કેટલા અને કેવા હક-અધિકારો આપે છે તે સમજો.
Preamble to the Constitution: ‘અમે ભારતના લોકો’ શબ્દોથી શરૂ થતા બંધારણ વિશે ડો.આંબેડકર અને નહેરુના વિચારો કેવા હતા?
ભારતનું બંધારણ કેવી રીતે તૈયાર થયું તેનો રસપ્રદ ઈતિહાસ જાણીતા બહુજન વાર્તાકાર ધરમશી પરમાર અહીં વિસ્તારથી સમજાવે છે.
RSS દેશના બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો દૂર કરવા માંગે છે. ચાલો સમજીએ આ બે શબ્દો દૂર કરાય તો આપણાં પર શું અસર પડે.
RSS ના મહાસચિવ દત્તાત્રેય હોસબોલેએ કહ્યું છે કે, દેશના બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દ હટાવવા વિચારવું જોઈએ.
અમદાવાદ ભાજપના એક નેતાએ ડો.આંબેડકરને બદલે બી.એન.રાવને બંધારણના ઘડવૈયા તરીકે પ્રોજેક્ટ કરી નવો વિવાદ ઉભો કર્યો છે.
વલસાડના નાનાપોંઢાની આદિવાસી કન્યાએ મનુવાદી રીતિરિવાજોને ફગાવીને બંધારણની સાક્ષીએ આદિવાસી પરંપરાથી લગ્ન કર્યા.
બાવન ગામ રોહિદાસવંશી સમાજે ઈતિહાસ રચ્યો છે. પહેલીવાર આ સમાજનું બંધારણ મહિલાઓએ તૈયાર કર્યું છે અને તેમના હસ્તે જ તેનું લોન્ચિંગ કરાવવામાં આવ્યું છે.