બંધારણની આ 10 કલમો દરેક ભારતીયને ખબર હોવી જોઈએ

Indian Constitution

Indian Constitution: ભારતનું બંધારણ એક નાગરિક તરીકે આપણને કેટલા અને કેવા હક-અધિકારો આપે છે તે સમજો.

બંધારણના આમુખ વિશે ડૉ.આંબેડકર-નહેરુ શું માનતા હતા?

Preamble to the Indian Constitution:

Preamble to the Constitution: ‘અમે ભારતના લોકો’  શબ્દોથી શરૂ થતા બંધારણ વિશે ડો.આંબેડકર અને નહેરુના વિચારો કેવા હતા?

ભારતનું બંધારણ કેવી રીતે તૈયાર થયું?

Constitution of India

ભારતનું બંધારણ કેવી રીતે તૈયાર થયું તેનો રસપ્રદ ઈતિહાસ જાણીતા બહુજન વાર્તાકાર ધરમશી પરમાર અહીં વિસ્તારથી સમજાવે છે.

બંધારણમાંથી ‘સમાજવાદી-ધર્મનિરપેક્ષ’ શબ્દો દૂર કરાય તો શું થાય?

constitution

RSS દેશના બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો દૂર કરવા માંગે છે. ચાલો સમજીએ આ બે શબ્દો દૂર કરાય તો આપણાં પર શું અસર પડે.

બંધારણમાંથી ‘સમાજવાદી’, ‘ધર્મનિરપેક્ષ’ શબ્દ હટાવો? – RSS મહાસચિવ

rss dattatreya hoshbole

RSS ના મહાસચિવ દત્તાત્રેય હોસબોલેએ કહ્યું છે કે, દેશના બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દ હટાવવા વિચારવું જોઈએ.

BJP નેતાએ લખ્યું, ‘બાબાસાહેબે નહીં B N રાવે બંધારણ ઘડ્યું?’

framer of the constitution dr ambedkar

અમદાવાદ ભાજપના એક નેતાએ ડો.આંબેડકરને બદલે બી.એન.રાવને બંધારણના ઘડવૈયા તરીકે પ્રોજેક્ટ કરી નવો વિવાદ ઉભો કર્યો છે.

વલસાડમાં આદિવાસી કન્યાએ બંધારણની સાક્ષીએ લગ્ન કર્યા

tribal bride

વલસાડના નાનાપોંઢાની આદિવાસી કન્યાએ મનુવાદી રીતિરિવાજોને ફગાવીને બંધારણની સાક્ષીએ આદિવાસી પરંપરાથી લગ્ન કર્યા.

ધંધુકામાં પહેલીવાર દલિત મહિલાઓએ સમાજનું બંધારણ ઘડ્યું

dalit woman constitution

બાવન ગામ રોહિદાસવંશી સમાજે ઈતિહાસ રચ્યો છે. પહેલીવાર આ સમાજનું બંધારણ મહિલાઓએ તૈયાર કર્યું છે અને તેમના હસ્તે જ તેનું લોન્ચિંગ કરાવવામાં આવ્યું છે.