બંધારણમાંથી ‘સમાજવાદી-ધર્મનિરપેક્ષ’ શબ્દો દૂર કરાય તો શું થાય?

constitution

RSS દેશના બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો દૂર કરવા માંગે છે. ચાલો સમજીએ આ બે શબ્દો દૂર કરાય તો આપણાં પર શું અસર પડે.

બંધારણમાંથી ‘સમાજવાદી’, ‘ધર્મનિરપેક્ષ’ શબ્દ હટાવો? – RSS મહાસચિવ

rss dattatreya hoshbole

RSS ના મહાસચિવ દત્તાત્રેય હોસબોલેએ કહ્યું છે કે, દેશના બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દ હટાવવા વિચારવું જોઈએ.

BJP નેતાએ લખ્યું, ‘બાબાસાહેબે નહીં B N રાવે બંધારણ ઘડ્યું?’

framer of the constitution dr ambedkar

અમદાવાદ ભાજપના એક નેતાએ ડો.આંબેડકરને બદલે બી.એન.રાવને બંધારણના ઘડવૈયા તરીકે પ્રોજેક્ટ કરી નવો વિવાદ ઉભો કર્યો છે.

વલસાડમાં આદિવાસી કન્યાએ બંધારણની સાક્ષીએ લગ્ન કર્યા

tribal bride

વલસાડના નાનાપોંઢાની આદિવાસી કન્યાએ મનુવાદી રીતિરિવાજોને ફગાવીને બંધારણની સાક્ષીએ આદિવાસી પરંપરાથી લગ્ન કર્યા.

ધંધુકામાં પહેલીવાર દલિત મહિલાઓએ સમાજનું બંધારણ ઘડ્યું

dalit woman constitution

બાવન ગામ રોહિદાસવંશી સમાજે ઈતિહાસ રચ્યો છે. પહેલીવાર આ સમાજનું બંધારણ મહિલાઓએ તૈયાર કર્યું છે અને તેમના હસ્તે જ તેનું લોન્ચિંગ કરાવવામાં આવ્યું છે.