ગરીબ મહિલાઓને ઉજ્જવલા યોજનામાં હવે વર્ષે માત્ર 4 જ સિલિન્ડર મળશે
કેન્દ્રની મોદી સરકારે પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના હેઠળ મળતા સબસિડીયુક્ત સિલિન્ડરોની સંખ્યા વાર્ષિક 9 થી ઘટાડીને માત્ર 4 કરી દીધી છે.
કેન્દ્રની મોદી સરકારે પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના હેઠળ મળતા સબસિડીયુક્ત સિલિન્ડરોની સંખ્યા વાર્ષિક 9 થી ઘટાડીને માત્ર 4 કરી દીધી છે.