થાનગઢ હત્યાકાંડ, ઉનાકાંડ, ભાનુભાઈ વણકર કેસનું શું થયું?

Thangadh Unakand Bhanubhai Wankar case

થાનગઢ હત્યાકાંડ, ઉનાકાંડ, ભાનુભાઈ વણકર આત્મદાહ જેવા અતિગંભીર કેસોમાં રાજ્યની ભાજપ સરકારને કારણે પીડિતો ન્યાયથી વંચિત.

રાજકોટની દલિત યુવતી પર દુષ્કર્મ આચરી યુવકે 28 લાખ પડાવ્યા

Dalit atrocity news

Dalit atrocity news: રાજકોટની દલિત યુવતીને લગ્નની લાલચ આપી, વિદેશના સપના બતાવી સુરતના યુવકે રૂ.28 લાખ પડાવ્યા.

જૂનાગઢ કૉંગ્રેસ પ્રમુખના જાતિવાદથી કંટાળી કાર્યકરે ફિનાઈલ પીધી!

Junagadh Dalit Atrocity News

Dalit Atrocity News: જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ જાતિવાદ ચલાવતા હોવાના આક્ષેપો સાથે દલિત કાર્યકરે પ્રભારીઓની હાજરીમાં જ ફિનાઈલ પી લીધી.