દિલ્હી યુનિવર્સિટીમાં મનુસ્મૃતિ, રામાયણ, મહાભારત ભણાવાશે?

delhi university curriculum manusmriti

દિલ્હી યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં મનુસ્મૃતિ સાથે રામાયણ, મહાભારત ભણાવવાનું નક્કી કરાતા બૌદ્ધિક વર્ગે ભારે હોબાળો મચાવ્યો છે. જાણો યુનિ.એ શું નિર્ણય લીધો.