ધોળકાની દલિત સગીરા પર બળાત્કાર ગુજારનારને 20 વર્ષની કેદ
ધોળકાની દલિત સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે, સાથે જ પીડિતાને ₹૩ લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો છે. જાણો શું હતો મામલો.
ધોળકાની દલિત સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે, સાથે જ પીડિતાને ₹૩ લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો છે. જાણો શું હતો મામલો.
ધોળકાના કોઠ ગામે 25 વર્ષથી દલિત સમાજ પાયાની સુવિધાઓથી વંચિત. પીવા માટે પાણી ન મળતા 15 દલિત પરિવારોએ સ્થળાંતર કરી ગયા.
ધોળકાના લોલીયા ગામે વર્ષ 2013માં થયેલી દલિત સરપંચ વિજય ચાવડાની હત્યાના કેસમાં અમદાવાદની કોર્ટે 5 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.
ધોળકાના લોલિયાના વિજયભાઈ અને પ્રવીણાબેન ચાવડાની ભરવાડોની હત્યા બાદ 20 વર્ષથી આ પરિવાર પોલીસ સુરક્ષા વચ્ચે જીવે છે.