દક્ષિણ કોરિયામાં દૂતાવાસ ખાતે ડૉ.આંબેડકરની જન્મજયંતી ઉજવાઈ

Dr Ambedkars birth anniversary celebrated South Korea

દક્ષિણ કોરિયાના સિયોલમાં ભારતીય દૂતાવાસ અને સાંસ્કૃતિક કેન્દ્ર દ્વારા ડૉ. બી.આર. આંબેડકરની 135મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી.

ડૉ.આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી શા માટે જરૂરી છે?

ambedkar jayanti 2026

કેટલાક લોકો દ્વારા કહેવામાં આવે છે કે ડૉ. આંબેડકરના વિચારોની ઉજવણી કરો, તેમની નહીં. આપણે ઉજવણી કેમ કરવી જોઈએ? કઈ રીતે ઉજવણી કરવી જોઈએ? તે નક્કી કોણ કરશે.