UNESCO માં ડૉ. આંબેડકરની પ્રતિમા લાગી, મનુવાદીઓને લપડાક!
UNESCOના પેરિસહેડક્વાર્ટર ખાતે બંધારણ દિવસે મહાનાયક ડો. આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાતા મનુવાદીઓને લપડાક લાગી છે!
UNESCOના પેરિસહેડક્વાર્ટર ખાતે બંધારણ દિવસે મહાનાયક ડો. આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાતા મનુવાદીઓને લપડાક લાગી છે!
ભાજપના સાંસદ ડો.આંબેડકરની પ્રતિમાને હાર ચડાવવા જતા ક્રેનમાં ફસાઈ ગયા. નીચે ઉતર્યા બાદ ક્રેન ઓપરેટરને થપ્પડ મારી દીધી.
ડૉ.આંબેડકરની પ્રતિમાને મધરાતે બે જાતિવાદી યુવકોએ તોડીને ફેંકી દેતા સમગ્ર વિસ્તારમાં દલિતો રસ્તા પર ઉતરી આવ્યા. કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું.
મનુવાદી અસામાજિક તત્વો ગામમાં લાગેલી ડો.આંબેડકરની પ્રતિમાને ઉખાડીને લઈ ગયા. ગ્રામ પંચાયતે બીજી પ્રતિમા લગાવી, તો તે પણ ચોરી ગયા