ગુજરાત બન્યું ભીમમય: ગામડાથી મેટ્રો સિટી સુધી ‘જય ભીમ’ની ગૂંજ
ભારત રત્ન ડૉ.આંબેડકરની જન્મજયંતી નિમિત્તે સમગ્ર ગુજરાતમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે; મધરાતે આતશબાજી અને વિવિધ સેવાકીય કાર્યો સાથે બહુજન મહાનાયકને યાદ કરાશે.
ભારત રત્ન ડૉ.આંબેડકરની જન્મજયંતી નિમિત્તે સમગ્ર ગુજરાતમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે; મધરાતે આતશબાજી અને વિવિધ સેવાકીય કાર્યો સાથે બહુજન મહાનાયકને યાદ કરાશે.