‘આજે પણ રામજી મંદિર તરફ જવાનું થાય ત્યારે એ ઘટના યાદ આવે છે’
આભડછેટનો અનુભવઃ ક્યારેક રામ મંદિર તરફ જવાનું થાય અને પેલી ફાળાની તક્તી જોઉં છું ત્યારે તેમાં કોઈ દલિતનું નામ ન હોવાથી એ ઘટના પાછી યાદ આવી જાય છે.
આભડછેટનો અનુભવઃ ક્યારેક રામ મંદિર તરફ જવાનું થાય અને પેલી ફાળાની તક્તી જોઉં છું ત્યારે તેમાં કોઈ દલિતનું નામ ન હોવાથી એ ઘટના પાછી યાદ આવી જાય છે.