જો પોલીસ FIR નોંધવાનો ઇનકાર કરે તો શું કરવું?
બહુજન સમાજની કોઈ વ્યક્તિ પર જ્યારે પણ અત્યાર થાય ત્યારે સૌથી કોમન ફરિયાદ એ રહેતી હોય છે કે પોલીસ FIR (ફરિયાદ) નથી લેતા. ત્યારે જાણો આવું થાય ત્યારે શું કરવું જોઈએ.
બહુજન સમાજની કોઈ વ્યક્તિ પર જ્યારે પણ અત્યાર થાય ત્યારે સૌથી કોમન ફરિયાદ એ રહેતી હોય છે કે પોલીસ FIR (ફરિયાદ) નથી લેતા. ત્યારે જાણો આવું થાય ત્યારે શું કરવું જોઈએ.
સવર્ણ યુવકોએ દલિતોને પરાણે રંગ લગાવ્યો હતો. એ પછી મારામારી થઈ હતી. જો કે પોલીસે પહેલા 32 દલિતો સામે કેસ નોંધ્યો હતો. હવે 42 સવર્ણો સામે FIR નોંધાઈ છે.
કચરો ફેંકવા માટે ઘરની બહાર ગયેલી દલિત સગીરાને યુવકે કારમાં ખેંચી લઈ ચાલતી સ્કોર્પિયોમાં તેના પર બળાત્કાર ગુજાર્યો. આરોપીએ દીકરીના અશ્લીલ ફોટા પણ પાડ્યા.