વાવ-થરાદના ગોલપ નેસડામાં 16 પરિવારોએ બૌદ્ધ ધમ્મની દીક્ષા લીધી
Buddhism: વાવ-થરાદના ગોલપ નેસડામાં દલિત-બહુજન સમાજે ડો. આંબેડકરની 22 પ્રતિજ્ઞાઓ સાથે જાતિવાદી હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મ અપનાવ્યો.
Buddhism: વાવ-થરાદના ગોલપ નેસડામાં દલિત-બહુજન સમાજે ડો. આંબેડકરની 22 પ્રતિજ્ઞાઓ સાથે જાતિવાદી હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મ અપનાવ્યો.
આ પરિવારો હિંદુ ધર્મમાં વ્યાપ્ત જાતિવાદ, અસ્પૃશ્યતા સહિતના દૂષણોથી કંટાળી ગયા હતા. તેમને સમાનતા જોઈતી હતી, અંતે ડૉ.આંબેડકરના રસ્તે તથાગત ગૌતમ બુદ્ધનો માર્ગ અપનાવ્યો.