વાવ-થરાદના ગોલપ નેસડામાં 16 પરિવારોએ બૌદ્ધ ધમ્મની દીક્ષા લીધી

Buddhism in Golap Nesda Vav Tharad

Buddhism: વાવ-થરાદના ગોલપ નેસડામાં દલિત-બહુજન સમાજે ડો. આંબેડકરની 22 પ્રતિજ્ઞાઓ સાથે જાતિવાદી હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મ અપનાવ્યો.

વાવ-થરાદનો બંને પગ ગુમાવનાર યુવાન પેરા ઓલિમ્પિકમાં દોડશે

Vav-tharad news

વાવ-થરાદના ગગદાસ પરમારે વીજ કરંટથી બંને પગ ગુમાવ્યા હતા, પણ હિંમત હાર્યો નહોતો. હવે પેરા ઓલિમ્પિકમાં દોડશે.