IPS Puran Kumar આપઘાત કેસમાં 15 IAS-IPS સામે SC-ST Act નોંધાશે!

IPS Puran Kumar suicide case

IPS Puran Kumar એ 9 પાનાની સુસાઈડ નોટમાં હરિયાણાના 15 IAS-IPS અધિકારીઓ સામે ગંભીર આરોપ મૂકતા SC-ST Act હેઠળ કાર્યવાહી થશે!

IPS પૂરણ કુમારની સુસાઈડ નોટ મળી, 10 IPS અધિકારીઓ પર ગંભીર આરોપ

IPS Puran Kumar suicide case

IPS પૂરણ કુમારની આત્મહત્યાના કેસમાં એક મોટો ખુલાસો થયો છે. સૂત્રોનો દાવો છે કે 8 પાનાની સુસાઈડ નોટમાં તેમણે 10 IPS અધિકારીઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે.