IPS Puran Kumar આપઘાત કેસમાં 15 IAS-IPS સામે SC-ST Act નોંધાશે!
IPS Puran Kumar એ 9 પાનાની સુસાઈડ નોટમાં હરિયાણાના 15 IAS-IPS અધિકારીઓ સામે ગંભીર આરોપ મૂકતા SC-ST Act હેઠળ કાર્યવાહી થશે!
IPS Puran Kumar એ 9 પાનાની સુસાઈડ નોટમાં હરિયાણાના 15 IAS-IPS અધિકારીઓ સામે ગંભીર આરોપ મૂકતા SC-ST Act હેઠળ કાર્યવાહી થશે!
IPS પૂરણ કુમારની આત્મહત્યાના કેસમાં એક મોટો ખુલાસો થયો છે. સૂત્રોનો દાવો છે કે 8 પાનાની સુસાઈડ નોટમાં તેમણે 10 IPS અધિકારીઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે.