સરકારે ન સાંભળતા 24 ગામના આદિવાસીઓએ જાતે 3 કિમીનો રસ્તો બનાવ્યો
તંત્રએ આદિવાસીઓની વિનંતીઓ સાંભળી નહીં. અંતે 24 ગામના આદિવાસીઓએ મળી 3 કિમીનો રસ્તો બનાવ્યો. હવે 40 કિમીનો ધક્કો નહીં થાય.
તંત્રએ આદિવાસીઓની વિનંતીઓ સાંભળી નહીં. અંતે 24 ગામના આદિવાસીઓએ મળી 3 કિમીનો રસ્તો બનાવ્યો. હવે 40 કિમીનો ધક્કો નહીં થાય.