રાજુ સોલંકી-જયરાજસિંહનું સમાધાન મંજૂર નથીઃ દલિત સમાજ!
જૂનાગઢના રાજુ સોલંકી અને ગોંડલના જયરાજસિંહ જાડેજા વચ્ચે થયેલા સમાધાનને લઈને દલિત સમાજે નારાજગી વ્યક્ત કરી.
જૂનાગઢના રાજુ સોલંકી અને ગોંડલના જયરાજસિંહ જાડેજા વચ્ચે થયેલા સમાધાનને લઈને દલિત સમાજે નારાજગી વ્યક્ત કરી.
Dalit News Gujarat: 5 કાઠીઓએ દલિત યુવકને “તું અમારા જેવી દાઢી-મૂછ કેમ રાખે છે? એ અમારે હોય, તમારે થોડી હોય?” કહી માર માર્યો. સસરાને પણ ફટકાર્યા.