રાજુ સોલંકી-જયરાજસિંહનું સમાધાન મંજૂર નથીઃ દલિત સમાજ!

junagadh dalit news

જૂનાગઢના રાજુ સોલંકી અને ગોંડલના જયરાજસિંહ જાડેજા વચ્ચે થયેલા સમાધાનને લઈને દલિત સમાજે નારાજગી વ્યક્ત કરી.

‘તું અમારા જેવી દાઢી-મૂછ કેમ રાખે છે’ કહી દલિત યુવક પર 5 લોકોનો હુમલો

Junagarh Dalit youth attack

Dalit News Gujarat: 5 કાઠીઓએ દલિત યુવકને “તું અમારા જેવી દાઢી-મૂછ કેમ રાખે છે? એ અમારે હોય, તમારે થોડી હોય?” કહી માર માર્યો. સસરાને પણ ફટકાર્યા.