‘મત નહીં આપો તો ‘હિસાબ’ થશે’, સરપંચના ટેકેદારની દલિતોને ધમકી
સરપંચના ટેકેદારે સોશિયલ મીડિયા પર દલિતોને મત ન આપવા બદલ ‘હિસાબ’ કરવાની ખુલ્લી ધમકી આપી. આ કેવી લોકશાહી કહેવાય?
સરપંચના ટેકેદારે સોશિયલ મીડિયા પર દલિતોને મત ન આપવા બદલ ‘હિસાબ’ કરવાની ખુલ્લી ધમકી આપી. આ કેવી લોકશાહી કહેવાય?
સ્થાનિક પોલીસ એક કેસમાં દલિત યુવકના ભાઈની પૂછપરછ કરવા આવી હતી. પોલીસને જોઈને કિશોર ગભરાઈને નદીમાં કૂદી જતા મોત થયું. 3 પોલીસકર્મી સસ્પેન્ડ.