Kanshi Ram એ કેમ કદી અનામત બેઠક પરથી ચૂંટણી ન લડી?

Kanshi Ram

માન્યવર Kanshi Ram ના રાજકીય જીવનમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, દલિત નેતા તરીકે જાણીતા હોવા છતાં તેમણે કદી અનામત બેઠક પરથી ચૂંટણી નહોતી લડી. શું કારણ હતું?

શા માટે દરેક રાજકારણી Kanshi Ram જેવી સફળતા ઈચ્છે છે?

Kanshi Ram

આજે સ્થિતિ એ છે કે દરેક ભારતીય રાજનેતાને માન્યવર કાંશીરામ જેવી સફળતા મેળવવી છે. એવું તે શું છે માન્યવરની રાજકીય કરિયરમાં કે દરેકને ત્યાં સુધી પહોંચવું છે?

Kanshi Ram : દલિત શક્તિનું રાજસત્તામાં રૂપાંતર કરનાર રાજનેતા

Kanshi Ram

કાશ્મીરથી લઈને અંજાર સુધી બસપાનો વાદળી ઝંડો અને હાથી નિશાન જાણીતા બની ચૂક્યા છે તેની પાછળ માન્યવર કાંશીરામ(Kanshi Ram)નો કઠિન પરિશ્રમ રહ્યો છે.