Kanshi Ram એ કેમ કદી અનામત બેઠક પરથી ચૂંટણી ન લડી?
માન્યવર Kanshi Ram ના રાજકીય જીવનમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, દલિત નેતા તરીકે જાણીતા હોવા છતાં તેમણે કદી અનામત બેઠક પરથી ચૂંટણી નહોતી લડી. શું કારણ હતું?
માન્યવર Kanshi Ram ના રાજકીય જીવનમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, દલિત નેતા તરીકે જાણીતા હોવા છતાં તેમણે કદી અનામત બેઠક પરથી ચૂંટણી નહોતી લડી. શું કારણ હતું?
આજે સ્થિતિ એ છે કે દરેક ભારતીય રાજનેતાને માન્યવર કાંશીરામ જેવી સફળતા મેળવવી છે. એવું તે શું છે માન્યવરની રાજકીય કરિયરમાં કે દરેકને ત્યાં સુધી પહોંચવું છે?
કાશ્મીરથી લઈને અંજાર સુધી બસપાનો વાદળી ઝંડો અને હાથી નિશાન જાણીતા બની ચૂક્યા છે તેની પાછળ માન્યવર કાંશીરામ(Kanshi Ram)નો કઠિન પરિશ્રમ રહ્યો છે.