‘દીના, તને 14મી એપ્રિલની જાહેર રજા અને નોકરી બંને અપાવીશ..’

Dina Bhana Valmiki with kanshiram

એક સફાઈ કામદાર Dina Bhana Valmiki એ માન્યવર Kanshiram ને Dr. ambedkar ના વિચારોનો પરિચય કરાવ્યો તે આખો ઘટનાક્રમ બહુજન ઈતિહાસનું એક અમર પ્રકરણ છે. તમે પણ વાંચો.