જ્યારે કચ્છના સવર્ણોએ ગાંધીજીને ‘આભડછેટ નાબૂદી’નું વચન આપીને છેતર્યા!
1925માં ગાંધીજી કચ્છના પ્રવાસે ગયા ત્યારે કચ્છના સવર્ણોએ તેમને આભડછેટ નાબૂદીનું વચન આપ્યું હતું. પણ કચ્છના વાણિયા-બામણોએ ગાંધીજીને પણ છેતર્યા હતા.
1925માં ગાંધીજી કચ્છના પ્રવાસે ગયા ત્યારે કચ્છના સવર્ણોએ તેમને આભડછેટ નાબૂદીનું વચન આપ્યું હતું. પણ કચ્છના વાણિયા-બામણોએ ગાંધીજીને પણ છેતર્યા હતા.