મમતા બેનરજી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાશે!

Mamata Banerjee atrocity complaint

મમતા બેનરજીએ ચૂંટણી રેલીમાં અનુસૂચિત જાતિ વિરુદ્ધ કરેલા કથિત અપમાનજનક નિવેદન બદલ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચે કડક વલણ અપનાવ્યું છે.