UGC નિયમો પર આવ્યું માયાવતીનું નિવેદન, જાણો શું કહ્યું?

Mayawati say about the new UGC rules

નવા UGC નિયમોનો સવર્ણો દ્વારા વિરોધ થઈ રહ્યો છે ત્યારે BSP સુપ્રીમો માયાવતીએ નિયમોનો બચાવ કર્યો છે. જાણો સવર્ણોને શું સલાહ આપી.