મહેસાણામાં મહાબોધિ મુક્તિ આંદોલનના સમર્થનમાં મૌન માનવસાંકળ રચાઈ
મહેસાણાના સુજાતા બૌદ્ધ વિહાર દ્વારા ઓલ ઈન્ડિયા બુદ્ધિસ્ટ ફોરમના નેતૃત્વમાં બીટી એક્ટ રદ કરી મહાબોધિ મુક્તિ આંદોલનના સમર્થનમાં મૌન માનવસાંકળ રચાઈ હતી.
મહેસાણાના સુજાતા બૌદ્ધ વિહાર દ્વારા ઓલ ઈન્ડિયા બુદ્ધિસ્ટ ફોરમના નેતૃત્વમાં બીટી એક્ટ રદ કરી મહાબોધિ મુક્તિ આંદોલનના સમર્થનમાં મૌન માનવસાંકળ રચાઈ હતી.
વિખ્યાત બહુજન સાહિત્યકાર મોહિન્દર મૌર્ય અને તેમની ટીમ મહાડ જળ સત્યાગ્રહ નિમિત્તે આ કાર્યક્રમમાં પાણીની ક્રાંતિને કેન્દ્રમાં રાખી સંગીતમય રજૂઆત કરશે.