મહેસાણામાં બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય ધમ્મ નગરયાત્રા નીકળી
પરિશુદ્ધ બૌદ્ધ સંઘ સંચાલિત સુજાતા બુદ્ધ વિહાર દ્વારા મહેસાણામાં 2570મી બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ઉપાસકોની ભવ્ય ધમ્મ નગરયાત્રા અને વિવિધ સ્પર્ધાઓ યોજાઈ.
પરિશુદ્ધ બૌદ્ધ સંઘ સંચાલિત સુજાતા બુદ્ધ વિહાર દ્વારા મહેસાણામાં 2570મી બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ઉપાસકોની ભવ્ય ધમ્મ નગરયાત્રા અને વિવિધ સ્પર્ધાઓ યોજાઈ.
મહેસાણાના સુજાતા બૌદ્ધ વિહાર દ્વારા ઓલ ઈન્ડિયા બુદ્ધિસ્ટ ફોરમના નેતૃત્વમાં બીટી એક્ટ રદ કરી મહાબોધિ મુક્તિ આંદોલનના સમર્થનમાં મૌન માનવસાંકળ રચાઈ હતી.
વિખ્યાત બહુજન સાહિત્યકાર મોહિન્દર મૌર્ય અને તેમની ટીમ મહાડ જળ સત્યાગ્રહ નિમિત્તે આ કાર્યક્રમમાં પાણીની ક્રાંતિને કેન્દ્રમાં રાખી સંગીતમય રજૂઆત કરશે.