મહેસાણામાં 14 લોકોએ હિંદુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો
મહેસાણાના પરિશુદ્ધ બૌદ્ધ સંઘ સંચાલિત સુજાતા બૌદ્ધ વિહારમાં 14 લોકોએ જાતિવાદી હિંદુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.
મહેસાણાના પરિશુદ્ધ બૌદ્ધ સંઘ સંચાલિત સુજાતા બૌદ્ધ વિહારમાં 14 લોકોએ જાતિવાદી હિંદુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.
બુદ્ધ પૂર્ણિમા નિમીતે ધમ્મ નગરયાત્રામાં નાનાં બાળકોએ વિવિધ પ્રકારની વેશભૂષા, પંચશીલ ધ્વજ, સમ્રાટ અશોક અને મહાબોધિ મુક્તિ આંદોલનનાં પ્લેકાર્ડ દર્શાવી સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
મહેસાણાના સુજાતા બૌદ્ધ વિહાર દ્વારા ઓલ ઈન્ડિયા બુદ્ધિસ્ટ ફોરમના નેતૃત્વમાં બીટી એક્ટ રદ કરી મહાબોધિ મુક્તિ આંદોલનના સમર્થનમાં મૌન માનવસાંકળ રચાઈ હતી.