નડિયાદમાં દલિત વિદ્યાર્થી આત્મહત્યા કેસમાં આરોપીઓ હજુ ફરાર
નડિયાદમાં દલિત વિદ્યાર્થી જય પાટીલની આત્મહત્યાના કેસમાં 10 દિવસ પછી પણ આરોપીઓની ધરપકડ ન થતા પરિવારે કલેક્ટર કચેરીએ ધરણા પ્રદર્શન કર્યું.
નડિયાદમાં દલિત વિદ્યાર્થી જય પાટીલની આત્મહત્યાના કેસમાં 10 દિવસ પછી પણ આરોપીઓની ધરપકડ ન થતા પરિવારે કલેક્ટર કચેરીએ ધરણા પ્રદર્શન કર્યું.
નડિયાદના મહાદેવ મંદિરમાં ઘૂસી તસ્કરો લાખોની કિંમતના ઘરેણાં ચોરી ગયા. પણ એ પહેલા તેણે જે કર્યું તે વાયરલ થયું.
નડિયાદમાં એક પરિવાર દશામાની મૂર્તિનું વિસર્જન કરવા ગયો હતો એ વખતે ઘરમાં તસ્કરો ત્રાટક્યા અને રૂ. 1 લાખની મત્તા ચોરી ગયા.
કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્રો એનાયત કરાયા. 35 સરકારી કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું.
નડિયાદ મનપા દ્વારા 180 સફાઈકર્મીઓને અચાનક કોન્ટ્રાક્ટર કંપનીમાં જોડી દેવાતા સફાઈકર્મીઓ છેલ્લાં બે દિવસથી વિરોધ પર ઉતર્યા છે.
નડિયાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંજય દેસાઇએ બોગસ દસ્તાવેજોથી વકફ બોર્ડની જમીન પચાવી પાડી છે. જો કે હાઈકોર્ટે તેને મોટો ઝટકો આપ્યો છે.