નડિયાદમાં દલિત વિદ્યાર્થી આત્મહત્યા કેસમાં આરોપીઓ હજુ ફરાર

Dalit students suicide case in Nadiad

નડિયાદમાં દલિત વિદ્યાર્થી જય પાટીલની આત્મહત્યાના કેસમાં 10 દિવસ પછી પણ આરોપીઓની ધરપકડ ન થતા પરિવારે કલેક્ટર કચેરીએ ધરણા પ્રદર્શન કર્યું.

નડિયાદમાં તસ્કરો ભગવાન ને ‘સૉરી’ કહી લાખોની મત્તા ચોરી ગયા

nadiad news

નડિયાદના મહાદેવ મંદિરમાં ઘૂસી તસ્કરો લાખોની કિંમતના ઘરેણાં ચોરી ગયા. પણ એ પહેલા તેણે જે કર્યું તે વાયરલ થયું.

પરિવાર દશામાની મૂર્તિ પધરાવવા ગયો અને તસ્કરો ઘરમાં ચોરી કરી ગયા

News of theft

નડિયાદમાં એક પરિવાર દશામાની મૂર્તિનું વિસર્જન કરવા ગયો હતો એ વખતે ઘરમાં તસ્કરો ત્રાટક્યા અને રૂ. 1 લાખની મત્તા ચોરી ગયા.

નડિયાદમાં રોહિત ઉત્કર્ષ મંડળ દ્વારા 85 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

nadiad news

કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્રો એનાયત કરાયા. 35 સરકારી કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું.

નડિયાદમાં 180 સફાઈકર્મીઓને આઉટસોર્સિગમાં ફેરવી દેવાતા ઉગ્ર વિરોધ

nadiad outsourcing sanitation workers

નડિયાદ મનપા દ્વારા 180 સફાઈકર્મીઓને અચાનક કોન્ટ્રાક્ટર કંપનીમાં જોડી દેવાતા સફાઈકર્મીઓ છેલ્લાં બે દિવસથી વિરોધ પર ઉતર્યા છે.

નડિયાદમાં ભાજપના નેતાએ વકફ બોર્ડની જમીન પચાવી પાડી

waqf board land

નડિયાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંજય દેસાઇએ બોગસ દસ્તાવેજોથી વકફ બોર્ડની જમીન પચાવી પાડી છે. જો કે હાઈકોર્ટે તેને મોટો ઝટકો આપ્યો છે.