ગાંધીનગરમાં રાષ્ટ્રીય બહુજન સાહિત્ય મેળામાં બહુજનો ઉમટી પડ્યાં

Bahujan Literature Fair gandhinagar

Bahujan Literature Fair: ગાંધીનગરના સેક્ટર-6 સ્થિત સંત રોહિદાસ મંદિર ખાતે રાષ્ટ્રીય બહુજન સાહિત્ય મેળો યોજાયો. ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં સાહિત્યપ્રેમીઓ ઉમટી પડ્યાં.