મણિપુરમાં હિંસા યથાવત: 5ના મોત, PM મોદી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત

manipur Violence

મણિપુરમાં ફરી ફાટી નીકળેલી હિંસામાં 5 લોકોના કરુણ મોત નિપજ્યા છે છતાં પીએમ મોદી એકપણ શબ્દ બોલ્યા વિના બંગાળ અને તમિલનાડુની ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત.