શા માટે દલિતો રાજકીય પક્ષો માટે મહોરું બનીને રહી જાય છે?
દલિતો જ્યાં સુધી પોતાના પક્ષને સંગઠિત નહીં કરે, ત્યાં સુધી તેઓ મોટા પક્ષોના મહોરાં બનતા રહેશે. આ વાત તેને જેટલી જલદી સમજાય તેટલો ફાયદો થશે.
દલિતો જ્યાં સુધી પોતાના પક્ષને સંગઠિત નહીં કરે, ત્યાં સુધી તેઓ મોટા પક્ષોના મહોરાં બનતા રહેશે. આ વાત તેને જેટલી જલદી સમજાય તેટલો ફાયદો થશે.