પાટણના રાજનગરમાં 14મી એપ્રિલે ડીજેના તાલે ભવ્ય રેલી નીકળી
પાટણની સૌથી મોટી રાજનગર સોસાયટી દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે ડીજેના તાલે નીકળેલી વિશાળ રેલીમાં એકતાના અદભૂત દર્શન થયા હતા.
પાટણની સૌથી મોટી રાજનગર સોસાયટી દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે ડીજેના તાલે નીકળેલી વિશાળ રેલીમાં એકતાના અદભૂત દર્શન થયા હતા.