બોટાદના સમતા બુદ્ધ વિહારમાં ચૈત્ર પૂર્ણિમા ઉત્સવ ઉજવાયો

Samata Buddha Vihar, Botad

બોટાદના સમતા બુદ્ધ વિહારમાં શ્રામણેર ભિક્ખુણીની નિશ્રામાં ચૈત્ર પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ, જેમાં ધર્મ અને તત્વજ્ઞાન પર પ્રવચનો તથા સુજાતા ભોજન યોજાયું.

બોટાદના સમતા બુદ્ધ વિહાર ખાતે બુદ્ધ વંદના-ધમ્મ પ્રવચન યોજાયું

botad news

બોટાદના સમતા બુદ્ધ વિહાર ખાતે બૌદ્ધ ધર્મના વર્ષાવાસ પર્વ નિમિત્તે બુદ્ધ વંદના ધમ્મ પ્રવચનનું આયોજન કરાયું.