ધોળકાના સાથળમાં દલિતોને સ્મશાન માટે જમીન ફાળવાશે કે નહીં?
સાથળમાં આઝાદીના 78 વર્ષ પછી પણ દલિતોનું સ્મશાન ન હોવાથી માનવ અધિકાર કમિશને DDO, TDO પાસે જવાબ માંગ્યો છે.
સાથળમાં આઝાદીના 78 વર્ષ પછી પણ દલિતોનું સ્મશાન ન હોવાથી માનવ અધિકાર કમિશને DDO, TDO પાસે જવાબ માંગ્યો છે.
આઝાદીના 78 વર્ષ અને દેશનું બંધારણ લાગુ થયાના 75 વર્ષ બાદ પણ અમદાવાદના ધોળકા તાલુકાના સાથળ ગામમાં દલિતોની અંતિમક્રિયા માટે સ્મશાન નથી.