‘સવર્ણો અમારા અધિકારો છીનવે છે, અલગ મતદાર યાદી આપો’
Dalit News: જીતનરામ માંઝીએ કહ્યું, ‘દલિતોના હકો સવર્ણો છીનવી લે છે, માટે દલિતોને અલગ મતદાર યાદી આપો.’
Dalit News: જીતનરામ માંઝીએ કહ્યું, ‘દલિતોના હકો સવર્ણો છીનવી લે છે, માટે દલિતોને અલગ મતદાર યાદી આપો.’
અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સીટી સ્કેન વિભાગમાં સારવાર માટે આવતા દર્દીઓને ઈન્સપેક્શનના બહાને કલાકો સુધી સારવાર વિના બેસાડી રખાયા.
GPSC દ્વારા લેવાતી પરીક્ષાઓએ વિશ્વનિયતા ગુમાવી દીધી છે ત્યારે અક્ષર એકેડમી ગાંધીનગરના પ્રો.રાઠોડે હવે બીજી પણ કેટલીક સ્ફોટક વિગતો જાહેર કરી છે.
ગુજરાત હાઈકોર્ટમાં એટ્રોસિટીના એક કેસમાં હાજર રહેલા APP ધવન જયસ્વાલે કહ્યું કે, આમને તો ટેવ હોય છે, એટ્રોસિટી કરે, પછી પૈસા લે અને સેટલમેન્ટ કરી લે.
તેલંગાણાના જાતિ સર્વેમાં અનેક ચોંકાવનારી બાબતો સામે આવી છે. શા માટે જાતિ આધારિત સર્વે જરૂરી છે તે પણ આ સર્વે પરથી સમજી શકાય છે. વાંચો આ વિસ્તૃત રિપોર્ટ.
NCRB ના રિપોર્ટ મુજબ 34 ટકા કેદીઓ OBC સમાજના છે, જ્યારે 21 ટકા અનુસૂચિત જાતિ (SC) અને 11 ટકા અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીના છે.