આદિવાસીની શિષ્યવૃત્તિ મુદ્દે પ્રશ્ન કરાતા 4 આદિવાસી ધારાસભ્યો સસ્પેન્ડ
શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે સીધો જવાબ આપવાના બદલે ગોળ-ગોળ વાતો કરતાં વિપક્ષના ધારાસભ્યો ચૈતર વસાવા, તુષાર ચૌધરી, અનંત પટેલ અને કાંતિ ખરાડી વેલમાં ધસી આવ્યા હતા.
શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે સીધો જવાબ આપવાના બદલે ગોળ-ગોળ વાતો કરતાં વિપક્ષના ધારાસભ્યો ચૈતર વસાવા, તુષાર ચૌધરી, અનંત પટેલ અને કાંતિ ખરાડી વેલમાં ધસી આવ્યા હતા.
SC/ST સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદરૂપ થવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવેલી છે. શું તમે આ શિષ્યવૃત્તિઓ વિશે જાણો છો?