મધ્યાહન ભોજનની દાળમાંથી સાપ નીકળ્યો, 250 થી વધુ બાળકોને ઝેર ચડ્યું

mid-day meal in Bihar

મધ્યાહન ભોજનમાં રાંધેલી દાળમાં ઝેરી સાપ પડ્યો છતાં એ ઝેરી દાળ ગરીબ બાળકોને ખવડાવવામાં આવતા 250 થી વધુ માસૂમ બાળકોને ઝેર ચડી ગયું.