બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સામે અંધશ્રદ્ધા ફેલાવવાની ફરિયાદ!
બાગેશ્વર ધામના કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી સામે દલિત પછાત સમાજ સંગઠને અંધશ્રદ્ધા ફેલાવવાની ફરિયાદ નોંધાવી.
બાગેશ્વર ધામના કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી સામે દલિત પછાત સમાજ સંગઠને અંધશ્રદ્ધા ફેલાવવાની ફરિયાદ નોંધાવી.
રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં બીમાર દીકરાને સાજો કરવા સોલંકી પરિવારે વિહત માતાના માંડવામાં 6 બકરાની બલિ ચઢાવી.
ઈડરના રાવોલમાં કાળા જાદુની આડમાં ભૂવાએ રૂપિયાનો વરસાદ કરવાનું કહીને મજૂરના રૂ. 6 લાખ પડાવી લીધાં.
અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મનુવાદી મીડિયાએ હિંદુત્વ અને કથિત ઈશ્વરી શક્તિના નામે તર્કહીન સ્ટોરી સાથે અંધશ્રદ્ધા ફેલાવવા પ્રયત્ન કર્યો.