રાજકોટમાં દલિત પત્રકારની જાહેરમાં હત્યા, 6 શખ્સોએ રહેંસી નાખ્યો
રાજકોટમાં દલિત પત્રકાર ભાવેશ વાણવીની જૂની અદાવતમાં સમાધાનના બહાને બોલાવી 6 શખ્સોએ પાઈપ અને કુહાડીના ઘા ઝીંકી ક્રૂર હત્યા કરી નાખતા ખળભળાટ મચી ગયો છે.
રાજકોટમાં દલિત પત્રકાર ભાવેશ વાણવીની જૂની અદાવતમાં સમાધાનના બહાને બોલાવી 6 શખ્સોએ પાઈપ અને કુહાડીના ઘા ઝીંકી ક્રૂર હત્યા કરી નાખતા ખળભળાટ મચી ગયો છે.
રાજકોટ ભાજપના ઉપપ્રમુખ સોમાભાઈ ભાલિયા માતાજીના માંડવામાં ધૂણતા અને સાંકળ મારતા જોવા મળતા અંધશ્રદ્ધા મુદ્દે વિવાદ જાગ્યો છે.
રાજકોટના લોધિકા તાલુકાના ચીભડા ગામે ભાજપના પૂર્વ સાંસદે ઉદ્યોગપતિ સાથે મળી 11 એકર જમીન પચાવી પાડી.
રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં બીમાર દીકરાને સાજો કરવા સોલંકી પરિવારે વિહત માતાના માંડવામાં 6 બકરાની બલિ ચઢાવી.