સુપ્રીમના જજે કહ્યું, ‘સરકાર વિરુદ્ધ ચુકાદો આપો તો બદલી થાય છે!’

justice ujjal bhuyan

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉજ્જવલ ભુયાને મંચ પરથી સ્વીકાર્યું કે, મોદી સરકારમાં સરકાર વિરુદ્ધ ચૂકાદો આપનાર જજની બદલી કરી દેવાય છે?