વેજલપુરમાં ડો.આંબેડકરની સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ કરાશે

dr ambedkar statue

અમદાવાદના વેજલપુરમાં 14મી એપ્રિલે ડો.આંબેડકરના પૌત્ર ભીમરાવ યશવંતરાવ આંબેડકરના હસ્તે બાબાસાહેબની ગુજરાતની સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ કરાશે.