ડેડીયાપાડાની કરજણ નદીમાં 2 આદિવાસી બાળકોના ડૂબી જતા મોત
ડેડીયાપાડાના શિયાલી ગામના 12 અને 13 વર્ષના બે આદિવાસી બાળકો સ્કૂલ છૂટ્યા બાદ નદી કિનારે ફરવા ગયા હતા. બીજા દિવસે બંનેની લાશ મળી.
ડેડીયાપાડાના શિયાલી ગામના 12 અને 13 વર્ષના બે આદિવાસી બાળકો સ્કૂલ છૂટ્યા બાદ નદી કિનારે ફરવા ગયા હતા. બીજા દિવસે બંનેની લાશ મળી.