ડો.આંબેડકરની પ્રતિમા તોડી પડાતા હિંસા ફાટી નીકળી, 200 દલિતો સામે ફરિયાદ

Violence erupts after Dr Ambedkars statue

ડૉ. આંબેડકરની સ્થાપિત કરાયેલી પ્રતિમા તોડી પડાતા હિંસા ફાટી નીકળી. ટોળાએ પોલીસ વાહનો સળગાવ્યા, સવર્ણ મહિલાની ફરિયાદ પર 200 દલિતો સામે ફરિયાદ નોંધાઈ.