વીરમગામના વનથળ ગામે 14મી એપ્રિલે ભવ્ય લાયબ્રેરી ખુલ્લી મુકાઈ

Viramgam Vanthal

વીરમગામના વનથળ ગામે ડો. આંબેડકરની 135મી જન્મજયંતી નિમિત્તે માતા સાવિત્રીબાઈ ફૂલે પુસ્તકાલયનું ઉદઘાટન કરી શિક્ષણ ક્ષેત્રે નવી ક્રાંતિનો પ્રારંભ કરાયો.