અયોધ્યામાં દલિત યુવતીની હત્યા કરનારા ઝડપાયા, જાણો વિગતો
અયોધ્યામાં દલિત યુવતીની હત્યા કરનારા આરોપીઓ પકડાઈ ગયા છે. નશામાં ધૂત તત્વોએ દીકરીની હત્યા કરી લાશ ગટરમાં ફેંકી દીધી હતી.
અયોધ્યામાં દલિત યુવતીની હત્યા કરનારા આરોપીઓ પકડાઈ ગયા છે. નશામાં ધૂત તત્વોએ દીકરીની હત્યા કરી લાશ ગટરમાં ફેંકી દીધી હતી.
મહેસાણાની બાસણા કૉલેજમાં આત્મહત્યા કરનાર દલિત દીકરીને શ્રદ્ધાંજલિ આપવા ગાંધીનગરમાં વિધાનસભા સામે ડો.આંબેડકરની પ્રતિમા સામે કેન્ડલ માર્ચ નીકળી હતી.
મહેસાણાના બાસણા ખાતે આવેલી મરચન્ટ કોલેજમાં દસાડાની દલિત દીકરીની આત્મહત્યાને લઈને મહેસાણા જિલ્લાના દલિતોમાં ભારે આક્રોશ છે, સમાજે હવે આરપારની લડાઈ શરૂ કરી છે.
Ayodhya ની આ દલિત દીકરીનો ઝાડીમાંથી મૃતદેહ મળ્યો છે. તેની બંને આંખો પણ ફોડી નાખવામાં આવી છે. લોહીથી લથપથ કપડાં મળ્યાં. શરીર પર ઈજાના અનેક નિશાન.