14મી એપ્રિલે દલિતવાસમાં આગ લાગી, 11 સામે એટ્રોસિટીની FIR નોંધાઈ

Dalit settlement on Ambedkar Jayanti in Ayodhya

14મી એપ્રિલના રોજ દુનિયાભરમાં ડો.આંબેડકર જયંતી ઉજવાઈ તે રાત્રે જ જાતિવાદી તત્વોએ એક ગામમાં દલિતવાસમાં આગ લગાવી દીધી. 11 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ.

સરપંચ સહિત 5 લોકોએ દલિત યુવકને માર મારી બાઈક તોડી નાખ્યું

Ayodhya Dalit youth beaten up

રામની નગરી અયોધ્યાની આ ઘટના છે. જાતિવાદી સરપંચ અને તેના સાગરિતોએ કારણ વિના દલિત યુવકનું બાઈક તોડી નાખી તેને માર માર્યો છે.

અયોધ્યામાં દલિત યુવતીની હત્યા કરનારા ઝડપાયા, જાણો વિગતો

Accused image

અયોધ્યામાં દલિત યુવતીની હત્યા કરનારા આરોપીઓ પકડાઈ ગયા છે. નશામાં ધૂત તત્વોએ દીકરીની હત્યા કરી લાશ ગટરમાં ફેંકી દીધી હતી.

Ayodhya માં દલિત યુવતીનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો

Ayodhya Dalit girl raped

Ayodhya ની આ દલિત દીકરીનો ઝાડીમાંથી મૃતદેહ મળ્યો છે. તેની બંને આંખો પણ ફોડી નાખવામાં આવી છે. લોહીથી લથપથ કપડાં મળ્યાં. શરીર પર ઈજાના અનેક નિશાન.