હિન્દુ યુવતી સાથે લગ્ન કરવા કોર્ટમાં પહોંચેલા મુસ્લિમ યુવકને હિંદુ સંગઠનોએ માર્યો
મુસ્લિમ યુવક હિંદુ યુવતી સાથે લગ્નની પ્રક્રિયા પુરી કરવા કોર્ટમાં પહોંચ્યો હતો. જેની હિંદુત્વવાદી તત્વોને જાણ થઈ જતા તેમણે યુવકને કોર્ટ પરિસરમાં જ માર માર્યો.
મુસ્લિમ યુવક હિંદુ યુવતી સાથે લગ્નની પ્રક્રિયા પુરી કરવા કોર્ટમાં પહોંચ્યો હતો. જેની હિંદુત્વવાદી તત્વોને જાણ થઈ જતા તેમણે યુવકને કોર્ટ પરિસરમાં જ માર માર્યો.
કચરો ફેંકવા માટે ઘરની બહાર ગયેલી દલિત સગીરાને યુવકે કારમાં ખેંચી લઈ ચાલતી સ્કોર્પિયોમાં તેના પર બળાત્કાર ગુજાર્યો. આરોપીએ દીકરીના અશ્લીલ ફોટા પણ પાડ્યા.
શાળામાં દલિત બાળકો સાથે આભડછેટ રાખવામાં આવતા બાળકોના માતાપિતા તપાસ કરવા પહોંચ્યા હતા. એ દરમિયાન જાતિવાદી તત્વોએ હુમલો કરી તેમની બાઈકો સળગાવી દીધી.
માતા રમાબાઈના જન્મદિવસ નિમિત્તે આજે અમદાવાદના બહેરામપુરામાં કેક કટિંગ, રેલી અને વક્તૃત્વ સ્પર્ધા સહિત અનેક કાર્યકર્મોનું આયોજન કરવામાં આવ્યું છે.
મનુવાદી તત્વોના મનમાં મહાનાયક ડો.આંબેડકર અને તેમના વિચારો પ્રત્યે કેટલું ઝેર ભરેલું છે તેની આ ઘટના સાબિતી છે. તેઓ બાબાસાહેબની પ્રતિમાને પણ સહન નથી કરી શકતા.
એક વ્યક્તિના ઘરે લાગેલી આગ વાસના અન્ય લોકોના ઘરો સુધી પહોંચી ગઈ. ફાયર ફાઈટરો સમયસર ન પહોંચતા 50 થી વધુ દલિત પરિવારોના ઘર બળીને રાખ થઈ ગયા.