ડૉ.આંબેડકરના અપમાન છતાં ભાજપ 4 અનામત સીટ કેવી રીતે જીતી?
દિલ્હીમાં દલિત સમાજની વસ્તી અંદાજે ૧૬ ટકા છે, ઘણી બેઠકો પર તે 44 ટકા સુધી છે. એમાં ડૉ.આંબેડકરના વિવાદ પછી પણ ભાજપ કેવી રીતે 4 બેઠકો જીતી ગઈ?
દિલ્હીમાં દલિત સમાજની વસ્તી અંદાજે ૧૬ ટકા છે, ઘણી બેઠકો પર તે 44 ટકા સુધી છે. એમાં ડૉ.આંબેડકરના વિવાદ પછી પણ ભાજપ કેવી રીતે 4 બેઠકો જીતી ગઈ?
સનાતન સેવા સમિતિની રચના, પૂજારીઓનો પગાર વધારો, ત્રિશૂળ દીક્ષામાં ભાગ લેવો, સુંદરકાંડના પાઠની યોજના વગેરે દ્વારા AAP હિંદુત્વવાદી મતદારો જ તૈયાર કરી રહી હતી.
લગ્નની વિધિ પૂર્ણ કરવા Dalit યુવક પરિવાર સાથે ગામમાં પહોંચતા યુવતીના OBC સમાજના લોકોએ હુમલો કર્યો. 6 લોકો ઘાયલ. SC-ST Act એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ.
કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વાઘના પાંજરામાં યુવક ઘૂસી જતા દોડધામ મચી ગઈ. યુવક 20 ફૂટ ઊંચી ફેન્સીંગ કૂદી ઝાડ પર ચડતા લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા.