ડૉ.આંબેડકરના અપમાન છતાં ભાજપ 4 અનામત સીટ કેવી રીતે જીતી?

dalitvoters

દિલ્હીમાં દલિત સમાજની વસ્તી અંદાજે ૧૬ ટકા છે, ઘણી બેઠકો પર તે 44 ટકા સુધી છે. એમાં ડૉ.આંબેડકરના વિવાદ પછી પણ ભાજપ કેવી રીતે 4 બેઠકો જીતી ગઈ?

AAP એ હિન્દુત્વવાદી મતદારો તૈયાર કર્યા, પરિણામ તમારી સામે છે

AAP 1

સનાતન સેવા સમિતિની રચના, પૂજારીઓનો પગાર વધારો, ત્રિશૂળ દીક્ષામાં ભાગ લેવો, સુંદરકાંડના પાઠની યોજના વગેરે દ્વારા AAP હિંદુત્વવાદી મતદારો જ તૈયાર કરી રહી હતી.

OBC યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર Dalit યુવકના પરિવાર પર હુમલો

Marriage Image

લગ્નની વિધિ પૂર્ણ કરવા Dalit યુવક પરિવાર સાથે ગામમાં પહોંચતા યુવતીના OBC સમાજના લોકોએ હુમલો કર્યો. 6 લોકો ઘાયલ. SC-ST Act એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ.

પ્રેમિકાને રાજી કરવા દલિત યુવક વાઘના પાંજરામાં ઉતર્યો

Kankaria Zoo

કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વાઘના પાંજરામાં યુવક ઘૂસી જતા દોડધામ મચી ગઈ. યુવક 20 ફૂટ ઊંચી ફેન્સીંગ કૂદી ઝાડ પર ચડતા લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા.