કુંભનું પાણી નહાવાલાયક નથી, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો રિપોર્ટ
દેશભરમાંથી મોટાપાયે ધર્માંધ લોકો પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા જઈ રહ્યાં છે પરંતુ ત્યાંનું પાણી નહાવા માટે યોગ્ય નથી.
દેશભરમાંથી મોટાપાયે ધર્માંધ લોકો પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા જઈ રહ્યાં છે પરંતુ ત્યાંનું પાણી નહાવા માટે યોગ્ય નથી.
કુતિયાણા નગરપાલિકામાં કાંધલ જાડેજાની આગેવાનીમાં સમાજવાદી પાર્ટીએ 24માંથી 16 બેઠક જીતીને એકલા હાથે ભાજપ અને કોંગ્રેસને ધૂળ ચાટતા કરી દીધાં છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના આજે આવેલા પરિણામોમાં BSP ના અનેક ઉમેદવારોએ પોતાના દમ પર જીતીને બહુજન રાજનીતિને એક નવી દિશા ચીંધી છે.
કોંગ્રેસ નેતા Udit Raj દ્વારા BSP સુપ્રીમો Mayawati નું ગળું દબાવી દેવાના નિવેદન મુદ્દે હવે Akash Anand એ યુપી પોલીસને ઉદિત રાજની ધરપકડનું અલ્ટિમેટમ આપ્યું છે.
ભાજપના ધારાસભ્યે દલિત પરિવારની જમીન હડપ કરી લેવાના આરોપના ટેકામાં ખુદ ભાજપના જિલ્લા પંચાયતના અધ્યક્ષ દલિતોની સાથે આવીને ઉભા રહ્યાં છે.
Delhi માં ભાજપ કોઈ દલિત નેતાને મુખ્યમંત્રી બનાવે તેવી પુરી શક્યતા છે. હાલ બવાના બેઠકના ધારાસભ્ય Ravindra Indraraj તેના માટે સૌથી મજબૂત દાવેદાર મનાય છે.
કોંગ્રેસના નેતા Udit Raj એ ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટી (BSP) સુપ્રીમો Mayawati વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે.
‘આજે તમને કોઈને છોડવા નથી’ કહીને જાતિવાદી શખ્સે દલિત પરિવારના સાત વર્ષના નિર્દોષ બાળક પર પૂરપાટ ઝડપે ટ્રેક્ટર ચઢાવી દેતા કમકમાટીભર્યું મોત નીપજ્યું.